Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
'પરમેશ્વર' શબ્દનો સમાસ ઓળખાવો.

દ્વંદ્વ સમાસ
કર્મધારય સમાસ
બહુવ્રીહી સમાસ
તત્પુરુષ સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
દશેરાએ ઘોડું ન દોડવું - કહેવતનો અર્થ શો ?

જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી
દશેરા એ જ કામ ન થવું
ખરા સમયે જ સફર ન કરવી
ખરે સમયે ઉપયોગમાં ન લાગવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP