Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કલાના મહાન સર્જક જહાંગીરે પોતાની આત્મકથા કયા નામે લખી હતી ?

અકબર જહાંગીરી
તુઝુકે જહાંગીરી
જહાંગીર કથા
મેરી જહાંગીરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
બંધારણ સભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ?

ડૉ. શરચંદ્ર શર્માને
ડૉ. ભીમરાવ આંબેડકરને
ડૉ. રાજેન્દ્ર પ્રસાદને
ડૉ. એની બેસન્ટને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કહીથી વળગી વિનાશકર આંધળી આ બલા. - રેખાંકિત સમાસ ઓળખાવો.

તત્પુરુષ સમાસ
કર્મધારય સમાસ
ઉપપદ
દ્વંદ્વ સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP