Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) દશેરાએ ઘોડું ન દોડવું - કહેવતનો અર્થ શો ? ખરે સમયે ઉપયોગમાં ન લાગવું જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી દશેરા એ જ કામ ન થવું ખરા સમયે જ સફર ન કરવી ખરે સમયે ઉપયોગમાં ન લાગવું જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી દશેરા એ જ કામ ન થવું ખરા સમયે જ સફર ન કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) જો a + b = 6 અને ab = 8 હોય તો a³ + b³ ની કિંમત શું થાય ? 52 72 168 20 52 72 168 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) આમાં ધાતુમય ખનીજ કયું છે ? ગ્રેફાઈટ સોનું સિલિકા નિકલ ગ્રેફાઈટ સોનું સિલિકા નિકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ત્રિકોણની બાજુઓની લંબાઈઓ 3:4:5 ના પ્રમાણમાં હોય તથા પરિમિતિ 120 મીટર હોય, તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. 1728 મી² 430 મી² 34.56 મી² 600 મી² 1728 મી² 430 મી² 34.56 મી² 600 મી² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) એક ડબ્બામાં 3 લાલ, 4 સફેદ અને 3 કાળા દડા છે. જો ડબ્બામાંથી ત્રણ દડા એક સાથે કાઢવામાં આવે તો ત્રણે દડા સફેદ જ હોય તેવી સંભાવના શોધો. 1/30 3/40 3/20 3/10 1/30 3/40 3/20 3/10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કોનું વતન રાજકોટ જિલ્લાનું વાંકાનેર ગામ ? દુલા ભાયા કાગ ઇસ્માઇલભાઈ નાગોરી જલન માતરી અંકિત ત્રિવેદી દુલા ભાયા કાગ ઇસ્માઇલભાઈ નાગોરી જલન માતરી અંકિત ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP