Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
દશેરાએ ઘોડું ન દોડવું - કહેવતનો અર્થ શો ?

ખરે સમયે ઉપયોગમાં ન લાગવું
જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી
દશેરા એ જ કામ ન થવું
ખરા સમયે જ સફર ન કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
પાંચ દાણા - કૃતિમાં ધનપાલ શેઠ કોની આવડત અને વ્યવહારકુશળતા જાણવાની ઇચ્છા રાખે છે ?

પુત્રવધૂઓની
દીકરીઓની
સાળીઓની
પડોશણોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
'પરિક્રમા', 'કુંતલ' એ કોના કાવ્યસંગ્રહો છે ?

બાલમુકુંદ દવે
ધીરા ભગત
ઉમાશંકર જોશી
મણિશંકર ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP