Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
દશેરાએ ઘોડું ન દોડવું - કહેવતનો અર્થ શો ?

ખરે સમયે ઉપયોગમાં ન લાગવું
દશેરા એ જ કામ ન થવું
ખરા સમયે જ સફર ન કરવી
જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
બંધારણ સભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ?

ડૉ. શરચંદ્ર શર્માને
ડૉ. ભીમરાવ આંબેડકરને
ડૉ. એની બેસન્ટને
ડૉ. રાજેન્દ્ર પ્રસાદને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP