Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ગુજરાત સરકારે કયા મહાન નેતાની જન્મશતાબ્દી વર્ષને "ગરીબ કલ્યાણ વર્ષ” તરીકે ઉજવવાનું જાહેર કરેલ છે ?

શ્યામાપ્રસાદ મુખર્જી
સ્વામી ચીદાનંદજી મહારાજ
પંડિત દીનદયાળ ઉપાધ્યાય
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
રૂઢિપ્રયોગનો અર્થ લખો : 'ગગનમાં ઊડવું'

ફુલાવું
ઉતાવળ કરવી
શક્ય કામ કરવું
પક્ષી બનવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP