Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ગુજરાત સરકારે કયા મહાન નેતાની જન્મશતાબ્દી વર્ષને "ગરીબ કલ્યાણ વર્ષ” તરીકે ઉજવવાનું જાહેર કરેલ છે ?

શ્યામાપ્રસાદ મુખર્જી
પંડિત દીનદયાળ ઉપાધ્યાય
સ્વામી ચીદાનંદજી મહારાજ
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
રૂઢિપ્રયોગનો અર્થ લખો : 'ગડ બેસવી'

વાત સમજમાં આવવી
ગડી પાડવી
કરચલી પડવી
કપડાંને ઇસ્ત્રી કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP