Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગુજરાત સરકારે કયા મહાન નેતાની જન્મશતાબ્દી વર્ષને "ગરીબ કલ્યાણ વર્ષ” તરીકે ઉજવવાનું જાહેર કરેલ છે ? સ્વામી ચીદાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદ પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્યામાપ્રસાદ મુખર્જી સ્વામી ચીદાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદ પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્યામાપ્રસાદ મુખર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકેલ “ચિરંજીવી યોજના'' અંતર્ગત કયો ખર્ચ સરકાર પોતે ઉપાડે છે ? ટ્રેક્ટર ખરીદવાનો બાળકોના ભોજનનો ખેતીમાં નુકસાનનો પ્રસૂતિ સમયનો ટ્રેક્ટર ખરીદવાનો બાળકોના ભોજનનો ખેતીમાં નુકસાનનો પ્રસૂતિ સમયનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) કહેવતનો અર્થ લખો :'વાતનું વતેસર કરવું' વાતનું વાવેતર કરવું વાતને જેવી છે તેવી રજૂ કરવી વાતને વખતસર રજૂ કરવી નાની વાતને મોટું સ્વરૂપ આપવું વાતનું વાવેતર કરવું વાતને જેવી છે તેવી રજૂ કરવી વાતને વખતસર રજૂ કરવી નાની વાતને મોટું સ્વરૂપ આપવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) The pollution is increasingly ___ a major issue. becomes becoming is becoming became becomes becoming is becoming became ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેના પૈકી કયા કવિએ ગુજરાતી સાહિત્યના પ્રમુખ તરીકે સેવા આપી નથી ? ઉશનસ્ રાજેન્દ્ર શાહ સ્નેહરશ્મિ માધવ રામાનુજ ઉશનસ્ રાજેન્દ્ર શાહ સ્નેહરશ્મિ માધવ રામાનુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ₹ 1500 નું 6% લેખે સાદા વ્યાજે 8 માસનું વ્યાજમુદ્દલ કેટલું થાય ? ₹ 80 ₹ 1560 ₹ 1580 ₹ 60 ₹ 80 ₹ 1560 ₹ 1580 ₹ 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP