Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ગુજરાત સરકારે કયા મહાન નેતાની જન્મશતાબ્દી વર્ષને "ગરીબ કલ્યાણ વર્ષ” તરીકે ઉજવવાનું જાહેર કરેલ છે ?

સ્વામી વિવેકાનંદ
સ્વામી ચીદાનંદજી મહારાજ
શ્યામાપ્રસાદ મુખર્જી
પંડિત દીનદયાળ ઉપાધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ પ્રાપ્ત કરનાર ગુજરાતના ખેલાડીને ગુજરાત સરકાર દ્વારા કયો એવોર્ડ આપવામાં આવે છે ?

શ્રી રવિશંકર રાવલ એવોર્ડ
જયભિખ્ખુ એવોર્ડ
શ્રી મગનભાઈ દેસાઈ એવોર્ડ
એકલવ્ય એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ચૂંટણીમાં મતદાન કરવા માટેનું ઓળખપત્ર આપવા માટે કોણ અધિકૃત છે ?

ભારતીય ચૂંટણી પંચ
પોલીસ કમિશ્રર
પુરવઠા અધિકારી
તાલુકા વિકાસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP