Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગુજરાત સરકારે કયા મહાન નેતાની જન્મશતાબ્દી વર્ષને "ગરીબ કલ્યાણ વર્ષ” તરીકે ઉજવવાનું જાહેર કરેલ છે ? સ્વામી વિવેકાનંદ સ્વામી ચીદાનંદજી મહારાજ શ્યામાપ્રસાદ મુખર્જી પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્વામી વિવેકાનંદ સ્વામી ચીદાનંદજી મહારાજ શ્યામાપ્રસાદ મુખર્જી પંડિત દીનદયાળ ઉપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ પ્રાપ્ત કરનાર ગુજરાતના ખેલાડીને ગુજરાત સરકાર દ્વારા કયો એવોર્ડ આપવામાં આવે છે ? શ્રી રવિશંકર રાવલ એવોર્ડ જયભિખ્ખુ એવોર્ડ શ્રી મગનભાઈ દેસાઈ એવોર્ડ એકલવ્ય એવોર્ડ શ્રી રવિશંકર રાવલ એવોર્ડ જયભિખ્ખુ એવોર્ડ શ્રી મગનભાઈ દેસાઈ એવોર્ડ એકલવ્ય એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) The situation here is ___ other areas. good as worst as worse than bed as good as worst as worse than bed as ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ચૂંટણીમાં મતદાન કરવા માટેનું ઓળખપત્ર આપવા માટે કોણ અધિકૃત છે ? ભારતીય ચૂંટણી પંચ પોલીસ કમિશ્રર પુરવઠા અધિકારી તાલુકા વિકાસ અધિકારી ભારતીય ચૂંટણી પંચ પોલીસ કમિશ્રર પુરવઠા અધિકારી તાલુકા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) જો sin A = 1/√10 હોય, તો cos A = ___. √10/3 3/√10 √10 1 √10/3 3/√10 √10 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) n/2 (a+ℓ)=___. Tn Sn Tn-1 d Tn Sn Tn-1 d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP