Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ગુજરાત સરકારે કયા મહાન નેતાની જન્મશતાબ્દી વર્ષને "ગરીબ કલ્યાણ વર્ષ” તરીકે ઉજવવાનું જાહેર કરેલ છે ?

સ્વામી ચીદાનંદજી મહારાજ
પંડિત દીનદયાળ ઉપાધ્યાય
સ્વામી વિવેકાનંદ
શ્યામાપ્રસાદ મુખર્જી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
રાજ્ય સરકારની કઈ યોજના હેઠળ ગ્રામવાસીઓ એકઠા મળી પોતાનામાંથી સર્વસંમતિથી ગ્રામપંચાયતના વહીવટ માટે પ્રતિનિધિઓ નક્કી કરે છે જેના થકી ગ્રામપંચાયતોની ચૂંટણી વ્યાપક સમજૂતીથી બિનહરિફ રીતે અને સર્વસંમતિથી થાય છે ?

સમરસ ગ્રામ યોજના
વિશ્વ ગ્રામ યોજના
સંવાદ ગ્રામ યોજના
આદર્શ પંચાયત યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
'FDI' શબ્દ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?

વિદેશી સંરક્ષણ
વિદેશી રોકાણ
વિદેશી હૂંડિયામણ
વિદેશી નિકાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP