Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
બંધારણ પ્રમાણે નીચેનામાંથી કયો મૂળભૂત હક્ક નથી ?

મિલકતના હક્કો
સ્વતંત્રતાનો હક્ક
ધાર્મિક સ્વતંત્રતાનો હક્ક
સમાનતાનો હક્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
નીચેના પૈકી કોને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો છે ?

સાં. જે. પટેલ
ઇશ્વર પરમાર
ગિજુભાઈ બધેકા
જગદીશ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
કહેવતનો અર્થ લખો : 'દુઃખનું ઓસડ દહાડા'

ઓસડ પીવાથી દુઃખ ઘટે છે.
દુઃખ જોઈ દયાની લાગણી થવી.
સમય જતાં દુઃખ ઘટતું જાય છે.
સમય જતાં દુઃખ વધે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP