Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
છંદ ઓળખાવો : “બચ્યા થોડા શ્વાસો, યમ, નવ થશે આમ અથરો.'

શિખરિણી
વસંતતિલકા
પૃથ્વી
મંદાક્રાન્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
નીચેના પૈકી કોને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો છે ?

સાં. જે. પટેલ
ગિજુભાઈ બધેકા
જગદીશ ભટ્ટ
ઇશ્વર પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP