Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
'અંધારી અમાસના દીવા' ના લેખક કોણ છે ?

યશવંત મહેતા
શ્રદ્ધા ત્રિવેદી
ફિલિપ ક્લાર્ક
સાંકળચંદ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
રૂઢિપ્રયોગનો અર્થ લખો : 'ગગનમાં ઊડવું'

પક્ષી બનવું
ફુલાવું
શક્ય કામ કરવું
ઉતાવળ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP