DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
15મી ઓગષ્ટ 1947 ના રોજ આરબીઆઈના ગવર્નર કોણ હતા ?

જેમ્સ ટેઈલર
સી.ડી. દેશમુખ
બેનેગલ રામા રાવ
ઓર્સ્બોન સ્મિથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
A, B, C અને D એક ગોળ ટેબલની ફરતે બેઠા છે.
A રસોઈયાની સામે બેઠો છે.
B નાઈની જમણે બેઠો છે.
દરજીની ડાબે ધોબી બેઠો છે.
C ની સામે D બેઠો છે.
A અને Bનો વ્યવસાય શું છે ?

ધોબી અને રસોઈયો
દરજી અને રસોઈયો
દરજી અને નાઈ
નાઈ અને રસોઈયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે ?

ન્રિપેન્દ્ર મિશ્રા
અજીત દોવલ
એમ. કે. નારાયનન
બ્રજેશ મિશ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ભારતીય મનોવિજ્ઞાનનો આરંભ આધુનિક કાળમાં :

1915 માં કલકત્તા યુનિવર્સિટીના તત્ત્વજ્ઞાન વિભાગમાં થયો હતો.
1918 માં અલાહાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો.
1911માં સેઇન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો.
1921માં મદુરાઇ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનનાં વિભાગમાં થયો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
સુપ્રસિધ્ધ મનોવિજ્ઞાની સિગમંડ ફ્રૉઈડ કયા રાષ્ટ્રના હતા ?

ઓસ્ટ્રીયા
ફ્રાન્સ
સ્પેઈન
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP