DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ગુજરાત વિધાન સભામાં વિરોધ પક્ષનાં નેતા કોણ છે ?

અર્જુન મોઢવાડીયા
શંકરસિંહ વાઘેલા
સિધ્ધાર્થ પટેલ
શક્તિસિંહ ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નિમ્નમાંથી શેનો ઉપયોગ થાય છે ?

કાર્બન-14 ડેટીંગ
પોટેશિયમ-14 ડેટીંગ
પોટેશિયમ-8 ડેટીંગ
કાર્બન-8 ડેટીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
અનુસૂચિત જનજાતિ (ST) નો દરજ્જો :

હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે.
હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે.
ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી.
હિન્દુઓ પૂરતો સીમિત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP