Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ જીવનચરિત્ર 'કોલંબસનો વૃત્તાંત'ના લેખક નીચેનામાંથી કોણ ?

પ્રાણલાલ ડોસા
દલપતરામ
નર્મદ
પ્રાણલાલ મથુરદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
ગાંધીજીની દાંડીયાત્રાને “નેપોલિયનની પેરિસ માર્ચ'' તરીકે કોણે સરખાવી છે ?

રવીન્દ્રનાથ ટાગોર
સુભાષચંદ્ર બોઝ
જ્વાહરલાલ નહેરુ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
કોના શાસનકાળ દરમ્યાન ભારતમાં પ્રથમ વાર રેલવે લાઈન નાખવામાં આવી હતી ?

લોર્ડ હાર્ડીંજ
લોર્ડ ડેલહાઉસી
લોર્ડ વેલેસ્લી
લોર્ડ બેન્ટિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP