Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
“જનતાની ભાષા દ્વારા જનતાની સેવા થાય તે સાચી લોકશાહી છે.'' આ વક્તવ્ય કોનું છે ?

બળવંતરાય મહેતા
ગાંધીજી
બાબુભાઈ જ. પટેલ
ડો. જીવરાજ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
વળે વળ ઉતારવો એટલે...

બંધબેસતી ગોઠવણ કરવી
વધારીને વાત કરવી
સામર્થ્ય હોવું
મુશ્કેલ કાર્ય કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
નર્મદના જીવન પરની જીવન કથા - “વીર નર્મદ'' કોણે લખી છે ?

ચંદ્રકાંત શેઠ
વિશ્વનાથ ભટ્ટ
ચિનુ મોદી
મણિલાલ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
કેટલી સેકન્ડમાં 150 મીટર લાંબી એક ટ્રેઇન 90 કિ.મી./ક્લાકની ઝડપે દોડતાં, 150 મીટર લંબાઈના પુલને પસાર કરે ?

12 સેકન્ડ
21 સેકન્ડ
18 સેકન્ડ
15 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP