Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar “જનતાની ભાષા દ્વારા જનતાની સેવા થાય તે સાચી લોકશાહી છે.'' આ વક્તવ્ય કોનું છે ? બળવંતરાય મહેતા ગાંધીજી બાબુભાઈ જ. પટેલ ડો. જીવરાજ મહેતા બળવંતરાય મહેતા ગાંધીજી બાબુભાઈ જ. પટેલ ડો. જીવરાજ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કલમ ! હવે તારે ખોળે છઉ' આ અરજ કોની ? વીર નર્મદ ક.મા. મુનશી દલપતરામ નંદશંકર મહેતા વીર નર્મદ ક.મા. મુનશી દલપતરામ નંદશંકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વળે વળ ઉતારવો એટલે... બંધબેસતી ગોઠવણ કરવી વધારીને વાત કરવી સામર્થ્ય હોવું મુશ્કેલ કાર્ય કરવું બંધબેસતી ગોઠવણ કરવી વધારીને વાત કરવી સામર્થ્ય હોવું મુશ્કેલ કાર્ય કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નર્મદના જીવન પરની જીવન કથા - “વીર નર્મદ'' કોણે લખી છે ? ચંદ્રકાંત શેઠ વિશ્વનાથ ભટ્ટ ચિનુ મોદી મણિલાલ દ્વિવેદી ચંદ્રકાંત શેઠ વિશ્વનાથ ભટ્ટ ચિનુ મોદી મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કેટલી સેકન્ડમાં 150 મીટર લાંબી એક ટ્રેઇન 90 કિ.મી./ક્લાકની ઝડપે દોડતાં, 150 મીટર લંબાઈના પુલને પસાર કરે ? 12 સેકન્ડ 21 સેકન્ડ 18 સેકન્ડ 15 સેકન્ડ 12 સેકન્ડ 21 સેકન્ડ 18 સેકન્ડ 15 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar રાતદિવસ કયો સમાસ છે ? ઉપપદ કર્મધારય તત્પુરુષ દ્વંદ્વ ઉપપદ કર્મધારય તત્પુરુષ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP