Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar “જનતાની ભાષા દ્વારા જનતાની સેવા થાય તે સાચી લોકશાહી છે.'' આ વક્તવ્ય કોનું છે ? બળવંતરાય મહેતા બાબુભાઈ જ. પટેલ ડો. જીવરાજ મહેતા ગાંધીજી બળવંતરાય મહેતા બાબુભાઈ જ. પટેલ ડો. જીવરાજ મહેતા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar બંધારણ માટેની પ્રારુપ સમિતિમાં કેટલા સભ્યો હતા ? 6 7 5 8 6 7 5 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 70.7 + 70.007 + 70.07 + 70.0007 = ? તો ? = ___ 11111 1110 11110 101010 11111 1110 11110 101010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કોના શાસનકાળ દરમ્યાન ભારતમાં પ્રથમ વાર રેલવે લાઈન નાખવામાં આવી હતી ? લોર્ડ હાર્ડીંજ લોર્ડ બેન્ટિક લોર્ડ ડેલહાઉસી લોર્ડ વેલેસ્લી લોર્ડ હાર્ડીંજ લોર્ડ બેન્ટિક લોર્ડ ડેલહાઉસી લોર્ડ વેલેસ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar A અને B એક કામ અનુક્રમે 20 દિવસ અને 10 દિવસમાં કરી શકે છે. જો A 10 દિવસ કામ કરીને જતો રહે, અને બાકીનું કામ B પૂર્ણ કરે તો કુલ કેટલા દિવસમાં કામ પૂર્ણ થાય ? 18 દિવસ 12 દિવસ 10 દિવસ 15 દિવસ 18 દિવસ 12 દિવસ 10 દિવસ 15 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જો 1984ના વર્ષમાં પ્રજાસત્તાકદિન રવિવારે આવે તો 1985ના વર્ષમાં તે ક્યારે આવે ? મંગળવાર રવિવાર શનિવાર સોમવાર મંગળવાર રવિવાર શનિવાર સોમવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP