Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
નીચેનામાંથી કયા રાજાના રાજ્યદરબારનું રત્ન કવિ કાલિદાસ હતા ?

ચંદ્રગુપ્ત મૌર્ય
હર્ષવર્ધન
અકબર
ચંદ્રગુપ્ત બીજો (વિક્રમાદિત્ય)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
કોના શાસનકાળ દરમ્યાન ભારતમાં પ્રથમ વાર રેલવે લાઈન નાખવામાં આવી હતી ?

લોર્ડ હાર્ડીંજ
લોર્ડ વેલેસ્લી
લોર્ડ ડેલહાઉસી
લોર્ડ બેન્ટિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP