Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
નર્મદના જીવન પરની જીવન કથા - “વીર નર્મદ'' કોણે લખી છે ?

ચંદ્રકાંત શેઠ
વિશ્વનાથ ભટ્ટ
મણિલાલ દ્વિવેદી
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
નીચેનામાંથી કયા રાજાના રાજ્યદરબારનું રત્ન કવિ કાલિદાસ હતા ?

ચંદ્રગુપ્ત મૌર્ય
હર્ષવર્ધન
અકબર
ચંદ્રગુપ્ત બીજો (વિક્રમાદિત્ય)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP