બાયોલોજી (Biology)
વૃદ્ધિ માટે નીચેનું કયું વિધાન અસંગત છે ?

બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે.
સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે.
કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે.
પ્રાણીઓમાં જીવનપર્યંત વૃદ્ધિ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા પ્રાણીઓ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે યુરિક ઍસિડનો ત્યાગ કરે છે ?

સાપ
આપેલ તમામ
કેમેલિયોન
કાચબો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ઉત્સેચક એટલે,

જૈવિક અંતઃસ્ત્રાવ
જૈવિક ઉદીપક
જૈવિક પ્રોટીન
જૈવિક રસાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ભૌતિક અને રાસાયણિક બંને રીતે કોષમાં કયા મહત્તમ મહાઅણુ પરિવર્તનશીલ જોવા મળે છે ?

પ્રોટીન
ન્યુક્લિઈક ઍસિડ
લિપિડ
કાર્બોદિત

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ક્રિસ્ટી કોની સાથે સંકળાયેલ રચના છે ?

અંતઃકોષરસજાળ
હરિતકણ
ગોલ્ગીકાય
કણાભસૂત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP