બાયોલોજી (Biology) લૉઈડ બોટનિકલ ગાર્ડન ક્યાં આવેલ છે ? લખનૌ દાર્જિલિંગ વઘઈ શિબપુર લખનૌ દાર્જિલિંગ વઘઈ શિબપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રોટીનના નાશ થવા પાછળ જવાબદાર પરિબળો કયાં છે ? UV-કિરણ જલદ ઍસિડ આપેલ તમામ X-કિરણ UV-કિરણ જલદ ઍસિડ આપેલ તમામ X-કિરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એક-દ્વિવિધ જીવનચક્ર કઈ વનસ્પતિમાં જોવા મળે છે ? ત્રિઅંગી આપેલ તમામ એક્ટોકાર્પસ દ્વિઅંગી ત્રિઅંગી આપેલ તમામ એક્ટોકાર્પસ દ્વિઅંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આદિકોષકેન્દ્રીમાં કયા સજીવોનો સમાવેશ થાય છે ? નીલહરિતલીલ આપેલ તમામ PPLO જીવાણુ અને માઇકોપ્લાઝમ નીલહરિતલીલ આપેલ તમામ PPLO જીવાણુ અને માઇકોપ્લાઝમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મધ્યશ્લેષ્મ કોની વચ્ચે આવેલું હોય છે ? મધ્યસ્તરની તરત જ નીચે મધ્યસ્તર અને અંતઃસ્તર બાહ્યસ્તર અને અંતઃસ્તર બાહ્યસ્તર અને મધ્યસ્તર મધ્યસ્તરની તરત જ નીચે મધ્યસ્તર અને અંતઃસ્તર બાહ્યસ્તર અને અંતઃસ્તર બાહ્યસ્તર અને મધ્યસ્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે આપેલ કયું વિધાન મૃત્યુ સાથે સુસંગત છે ? અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે. સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે. બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે. શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે. અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે. સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે. બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે. શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP