Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
નર્મદના જીવન પરની જીવન કથા - “વીર નર્મદ'' કોણે લખી છે ?

મણિલાલ દ્વિવેદી
ચંદ્રકાંત શેઠ
ચિનુ મોદી
વિશ્વનાથ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
રોલેટ કાયદાની અમલવારી દરમ્યાન કોના મત મુજબ “દલીલ, અપીલ અને વકિલનો અધિકાર'' લઈ લેવામાં આવ્યો હતો ?

મહાત્મા ગાંધીજી
મોતીલાલ નહેરુ
લોકમાન્ય ટિળક
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP