Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'મેના-ગુર્જરી' નાટકના લેખક કોણ ? જયશંકર સુંદરી રા.વિ.પાઠક ર. છો. પરીખ કનૈયાલાલ મુનશી જયશંકર સુંદરી રા.વિ.પાઠક ર. છો. પરીખ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ’ પંક્તિ કોની છે ? મીરાં દયારામ નરસિંહ મહેતા અખો મીરાં દયારામ નરસિંહ મહેતા અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ? બૌદ્ધ ધર્મનો પ્રચાર બંધારણના ઘડવૈયા હિન્દુ મુસ્લિમ એકતા અસ્પૃશ્યતા નિવારણ બૌદ્ધ ધર્મનો પ્રચાર બંધારણના ઘડવૈયા હિન્દુ મુસ્લિમ એકતા અસ્પૃશ્યતા નિવારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar (2³)x = 64 હોય તો x = ? 8 2 16 4 8 2 16 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 2πrh + πr² એ સૂત્ર કયા પ્રકારના નળાકારને લાગુ પડે ? બન્ને છેડા ખૂલ્લા બન્ને છેડા બંધ એક છેડો ખૂલ્લો અને એક છેડો બંધ બધા પ્રકારના નળાકારને બન્ને છેડા ખૂલ્લા બન્ને છેડા બંધ એક છેડો ખૂલ્લો અને એક છેડો બંધ બધા પ્રકારના નળાકારને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar Please ___ the door. shutted shut shutt shuting shutted shut shutt shuting ANSWER DOWNLOAD GUJARATI MCQ APP