Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
ર.વ. દેસાઈ
કનૈયાલાલ મુનશી
નંદશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
‘ગુજરાત’ શબ્દ કયા શબ્દ પરથી બદલાઈને બન્યો છે ?

ગૂર્જરપ્રદેશ
ગુર્જરત્રા
ગૂર્જરદેશ
ગુર્જરભૂમિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ગાંધીજી માટે ‘મહાત્મા’ શબ્દ સૌ પહેલો કોણે વાપરેલો ?

સરદાર વલ્લભભાઈ પટેલ
રવીન્દ્રનાથ ટાગોર
વિનોબા ભાવે
કોઈક પત્રકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP