Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
રાષ્ટ્રગીત 'જન ગણ મન' ના કવિ કોણ ?

હરિવંશરાય બચ્ચન
બંકિમચંદ્ર
રવીન્દ્રનાથ ટાગોર
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા બનવાની છે ?

લાલબહાદુર શાસ્ત્રી
જવાહરલાલ નહેરુ
સરદાર વલ્લભભાઈ પટેલ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP