Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારતના પ્રથમ ઉપ વડાપ્રધાન કોણ હતા ?

રાધાકૃષ્ણન
સરદાર વલ્લભભાઈ પટેલ
રાજાજી
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
2πrh + πr² એ સૂત્ર કયા પ્રકારના નળાકારને લાગુ પડે ?

બન્ને છેડા ખૂલ્લા
બધા પ્રકારના નળાકારને
એક છેડો ખૂલ્લો અને એક છેડો બંધ
બન્ને છેડા બંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને ‘ક્વીટ ઇન્ડીયા’ સૂત્ર કયા નેતાએ આપ્યું ?

સુભાષચંદ્ર બોઝ
ગાંધીજી
સરદાર વલ્લભભાઈ પટેલ
જવાહરલાલ નહેરૂ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP