Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
‘જય હિન્દ’ સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે ?

ઈન્દિરા ગાંધી
ગાંધીજી
જવાહરલાલ નહેરૂ
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
લોક સાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ?

ગાંધીજી
ઝવેરચંદ મેઘાણી
વિનોબા ભાવે
કિશોરલાલ મશરૂવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા બનવાની છે ?

જવાહરલાલ નહેરુ
સરદાર વલ્લભભાઈ પટેલ
ગાંધીજી
લાલબહાદુર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP