Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કયું પ્રાણી ખાધા-પીધા વિના સાત-આઠ મહિના સુધી જીવિત રહી શકે છે ? ઉંદર ભૂંડ ગરોળી દેડકું ઉંદર ભૂંડ ગરોળી દેડકું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? ઉમાશંકર જોષી સુંદરમ્ બોટાદકર રા.વિ.પાઠક ઉમાશંકર જોષી સુંદરમ્ બોટાદકર રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું ? સ્વતંત્ર ભારત સૈન્ય ભક્તિ સેના આઝાદ ભારત સેના આઝાદ હિંદ ફોજ સ્વતંત્ર ભારત સૈન્ય ભક્તિ સેના આઝાદ ભારત સેના આઝાદ હિંદ ફોજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ___ a beautiful picture it is ! What When Where How What When Where How ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ટૂંકી વાર્તાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર લેખક કોણ ? ધૂમકેતુ નર્મદ નંદશંકર બ.ક. ઠાકોર ધૂમકેતુ નર્મદ નંદશંકર બ.ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કઈ આકૃતિની પરિમિતિ શોધવા માટે માત્ર એક જ બાજુના માપની જરૂર પડે છે ? વર્તુળ ચતુષ્કોણ લંબચોરસ ચોરસ વર્તુળ ચતુષ્કોણ લંબચોરસ ચોરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP