Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?

ઉમાશંકર જોષી
સુંદરમ્
બોટાદકર
રા.વિ.પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું ?

સ્વતંત્ર ભારત સૈન્ય
ભક્તિ સેના
આઝાદ ભારત સેના
આઝાદ હિંદ ફોજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP