Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'ગુજરાત વિદ્યાપીઠ' ની સ્થાપના કોણે કરેલી ? ન્હાનાલાલ ગોવર્ધનરામ ત્રિપાઠી ગાંધીજી કનૈયાલાલ મુનશી ન્હાનાલાલ ગોવર્ધનરામ ત્રિપાઠી ગાંધીજી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar જો કોઈ ગણના ઉપગણોની સંખ્યા 32 હોય, તો તે ગણની સભ્ય સંખ્યા કેટલી મળે ? 8 5 4 6 8 5 4 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar બનારસ શહેરનું જૂનું નામ શું ? કાશી અયોધ્યા પટણા રાજગીર કાશી અયોધ્યા પટણા રાજગીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ટૂંકી વાર્તાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર લેખક કોણ ? નર્મદ ધૂમકેતુ બ.ક. ઠાકોર નંદશંકર નર્મદ ધૂમકેતુ બ.ક. ઠાકોર નંદશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ? અસ્પૃશ્યતા નિવારણ બંધારણના ઘડવૈયા બૌદ્ધ ધર્મનો પ્રચાર હિન્દુ મુસ્લિમ એકતા અસ્પૃશ્યતા નિવારણ બંધારણના ઘડવૈયા બૌદ્ધ ધર્મનો પ્રચાર હિન્દુ મુસ્લિમ એકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘રવીન્દ્ર’ શબ્દની સંધિ છૂટી પાડો - કયું સાચું ? રવિ + ઇન્દ્ર રવી + ઇન્દ્ર રિવિ + ઇન્દ્ર રવિ + ઊન્દ્ર રવિ + ઇન્દ્ર રવી + ઇન્દ્ર રિવિ + ઇન્દ્ર રવિ + ઊન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP