Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
'ગુજરાત વિદ્યાપીઠ' ની સ્થાપના કોણે કરેલી ?

ગાંધીજી
ન્હાનાલાલ
કનૈયાલાલ મુનશી
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
‘જય હિન્દ’ સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે ?

જવાહરલાલ નહેરૂ
સુભાષચંદ્ર બોઝ
ઈન્દિરા ગાંધી
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
શુભાંગી કરતાં વૈષ્ણવી 3 વર્ષ નાની છે, જો બંનેની હાલની ઉંમરનો સરવાળો 27 વર્ષ થાય છે. આ વિધાનનું સમીકરણ નીચેનામાંથી કયું ?

y + 3 = 27
2y + 3 = 27
2y - 3 = 27
y - 3 = 27

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP