Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
'ગુજરાત વિદ્યાપીઠ' ની સ્થાપના કોણે કરેલી ?

ન્હાનાલાલ
ગોવર્ધનરામ ત્રિપાઠી
ગાંધીજી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ?

લોર્ડ માઉન્ટબેટન
ડેલહાઉસી
ચેમ્સફર્ડ
નિક્સન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
‘કલાપી’ તખલ્લુસ કોનું છે ?

કનૈયાલાલ મુનશી
સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
ન્હાનાલાલ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP