Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
'ગુજરાત વિદ્યાપીઠ' ની સ્થાપના કોણે કરેલી ?

ન્હાનાલાલ
ગોવર્ધનરામ ત્રિપાઠી
ગાંધીજી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ?

અસ્પૃશ્યતા નિવારણ
બંધારણના ઘડવૈયા
બૌદ્ધ ધર્મનો પ્રચાર
હિન્દુ મુસ્લિમ એકતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
‘રવીન્દ્ર’ શબ્દની સંધિ છૂટી પાડો - કયું સાચું ?

રવિ + ઇન્દ્ર
રવી + ઇન્દ્ર
રિવિ + ઇન્દ્ર
રવિ + ઊન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP