Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ક્યું વાક્ય બેહૂદું છે ?

હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.
હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
રાષ્ટ્રગીત 'જન ગણ મન' ના કવિ કોણ ?

રવીન્દ્રનાથ ટાગોર
હરિવંશરાય બચ્ચન
બંકિમચંદ્ર
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું ?

પ્રકાશકિરણ
પ્રકાશનો પડછાયો
અંધાર-ઉજાસ
પ્રકાશપુંજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP