Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'ગ્રામલક્ષ્મી’ના લેખક કોણ ? ક.મા.મુનશી ર.વ.દેસાઈ રાજેન્દ્ર શાહ બ.ક. ઠાકોર ક.મા.મુનશી ર.વ.દેસાઈ રાજેન્દ્ર શાહ બ.ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને ‘ક્વીટ ઇન્ડીયા’ સૂત્ર કયા નેતાએ આપ્યું ? સુભાષચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી જવાહરલાલ નહેરૂ સુભાષચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી જવાહરલાલ નહેરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કઈ જોડણી સાચી ? મ્યૂનીસીપાલીટી મ્યુનિસિપાલિટી મ્યુનિસિપાલિટિ મ્યુનીસીપાલીટી મ્યૂનીસીપાલીટી મ્યુનિસિપાલિટી મ્યુનિસિપાલિટિ મ્યુનીસીપાલીટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘મંદ’ નો નજીકનો સમાનાર્થી કયો ? ઢીલું સ્થિર ધીમું પોચું ઢીલું સ્થિર ધીમું પોચું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar શ્રીમદ્ ભગવદ્ગીતા પુસ્તકની છાપેલી કિંમત ₹ 65 છે તેના પર 20% વળતર અપાય છે. જો આ પુસ્તક ખરીદીએ તો કેટલા રૂપિયા ચૂકવવા પડે ? 13 65 52 130 13 65 52 130 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કયું પ્રાણી ખાધા-પીધા વિના સાત-આઠ મહિના સુધી જીવિત રહી શકે છે ? ભૂંડ દેડકું ઉંદર ગરોળી ભૂંડ દેડકું ઉંદર ગરોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP