Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
'ગુજરાત વિદ્યાપીઠ' ની સ્થાપના કોણે કરેલી ?

કનૈયાલાલ મુનશી
ગોવર્ધનરામ ત્રિપાઠી
ન્હાનાલાલ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ?

બૌદ્ધ ધર્મનો પ્રચાર
અસ્પૃશ્યતા નિવારણ
હિન્દુ મુસ્લિમ એકતા
બંધારણના ઘડવૈયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP