Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કયા છોડના ફળમાંથી સુતરાઉ કાપડ બને છે ? ગુલાબ શેરડી જુવાર કપાસ ગુલાબ શેરડી જુવાર કપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? સુંદરમ્ ઉમાશંકર જોષી બોટાદકર રા.વિ.પાઠક સુંદરમ્ ઉમાશંકર જોષી બોટાદકર રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતનનું ગામ કયું ? અમદાવાદ વડનગર મહેસાણા વિસનગર અમદાવાદ વડનગર મહેસાણા વિસનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગરમી ઘટીને કેટલી થાય તો પાણીનો બરફ થાય ? 0 (zero) 10 5 1 0 (zero) 10 5 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ? ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર કનૈયાલાલ મુનશી ર.વ. દેસાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર કનૈયાલાલ મુનશી ર.વ. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ? અસ્પૃશ્યતા નિવારણ બૌદ્ધ ધર્મનો પ્રચાર બંધારણના ઘડવૈયા હિન્દુ મુસ્લિમ એકતા અસ્પૃશ્યતા નિવારણ બૌદ્ધ ધર્મનો પ્રચાર બંધારણના ઘડવૈયા હિન્દુ મુસ્લિમ એકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP