Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ?

યોગગુરુ બાબા રામદેવ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી
મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
એવી કઈ સંખ્યા છે જેને બે વાર ગુણવાથી, જેનો વર્ગ કરવાથી, જેનો ઘન કરવાથી અને તે સંખ્યા વડે જ ભાગવા છતાં પરિણામ તે જ સંખ્યા આવે ?

1
2
-1
અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં 'નવનિર્માણ' આંદોલન થયું હતું ?

આનંદીબહેન પટેલ
છબીલદાસ મહેતા
કેશુભાઈ પટેલ
ચીમનભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP