બાયોલોજી (Biology)
મૃત્યુ અર્થપૂર્ણ ઘટના છે. કારણ કે.....

સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે.
નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે.
સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રોટીનનું દ્વિતીય બંધારણ જેની ગેરહાજરીમાં શક્ય નથી તે...

હાઈડ્રોજન બંધ
S - S બંધ
પેપ્ટાઈડ બંધ
આયનિક બંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સરખા લક્ષણો પર આધારિત કક્ષાનું એક જૂથ....

જાતિ, કુળ, ગોત્ર
શ્રેણી, કુળ, ગોત્ર
પ્રજાતિ, જાતિ, શ્રેણી
પ્રજાતિ, જાતિ, કુળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP