GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
રેખાંક્તિ કરેલ સંજ્ઞાનો પ્રકાર લખો : ‘સૈનિકની ટુકડી નગરમાં પ્રવેશી.’

જાતિવાચક
સમૂહવાચક
ભાવવાચક
વ્યક્તિવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
‘દાણલીલા’ કૃષ્ણ વિષયક કાવ્ય નીચેનામાંથી કોણે લખ્યું છે ?

અખો
નરસિંહ મહેતા, પ્રેમાનંદ
મીરાંબાઈ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
રણજી ટ્રોફી જેના નામથી રમાય છે તે ક્રિકેટ ખેલાડી કયા શહેરના હતા ?

વડોદરા
રાજકોટ
જામનગર
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
હિમાલય કેવા પ્રકારનો પર્વત છે ?

જ્વાળામુખી પર્વત
અવશિષ્ટ પર્વત
ખંડ પર્વત
ગેડ પર્વત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP