GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
વર્ષ 2012 નો રણજિતરામ સુવર્ણ ચંદ્રક કોને એનાયત થયો હતો ?

ધીરેન્દ્ર મહેતા
ચીમનભાઈ ત્રિવેદી
મધુસૂદન ઢાંકી
સુનિલ કોઠારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
અટીરા (ATIRA) શાના માટે જાણીતું છે ?

કાપડ સંશોધન
ક્લબ હાઉસ તરીકે
પ્લાસ્ટીક સંશોધન
જ્વેલરી સંશોધન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP