GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
રેપોરેટ શું છે ?

આપેલ પૈકી એક પણ નહીં
RBI વ્યાપારી બેંકોને એક વર્ષથી વધુ સમયગાળા માટે જે ધિરાણ આપે તેના પર લેવાતો વ્યાજનો દર
RBI દ્વારા વ્યાપારી બેંકોને તેમની થાપણો ઉપર ચૂકવાતો વ્યાજનો દર
RBI વ્યાપારી બેંકોને એક વર્ષ સુધીના સમયગાળા માટે જે ધિરાણ આપે તેના ઉપર લેવાતો વ્યાજનો દર

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
નીચેનામાંથી કઈ બાબતો ડૉ. ભીમરાવ આંબેડકર સાથે સંકળાયેલી નથી ?

પૂના કરાર, શાહુ મહારાજ, બંધારણ
હિન્દુ કોડ બીલ, બૌદ્ધ ધર્મ, નાગપુર
સયાજીરાવ ગાયકવાડ, ગોળમેજી પરિષદ, મરણોત્તર ભારતરત્ન
રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શક્તિ સ્થળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP