GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
નીચેનામાંથી કઈ બાબતો ડૉ. ભીમરાવ આંબેડકર સાથે સંકળાયેલી નથી ?

સયાજીરાવ ગાયકવાડ, ગોળમેજી પરિષદ, મરણોત્તર ભારતરત્ન
રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શક્તિ સ્થળ
હિન્દુ કોડ બીલ, બૌદ્ધ ધર્મ, નાગપુર
પૂના કરાર, શાહુ મહારાજ, બંધારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
રાજ્ય સરકારે રાજ્યના જિલ્લાઓ વચ્ચે સામાજિક અને આર્થિક અસમાનતા ઘટાડવા માટે, પછાત જિલ્લાઓને ખાસ ગ્રાન્ટ આપવા માટે કયું ફંડ સ્થાપવાનું હોય છે ?

જિલ્લા ગામ ઉત્તેજના ફંડ
જિલ્લા વિકાસ ફંડ
રાજ્ય સમકારી ફંડ
જિલ્લા સમકારી ફંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
માહિતી ડિજિટલ સ્વરૂપમાં વિતરિત થતી હોવાને કારણે

ઉત્તરદાયિત્વ વધશે
કાર્યક્ષમતા વધશે
અહીં દર્શાવેલ બધી જ બાબતો બનશે
પારદર્શિતા વધશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP