GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
કયા સર્જકને ‘અમિર નગરીના ગરીબ ફકીર' નું બિરૂદ મળેલું છે ?

ધૂમકેતુ
જયોતીન્દ્ર દવે
ઠકકર બાપા
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
પંચાયતી રાજનો ઉદ્દેશ્ય કયો છે ?

ગ્રામ વિકાસ કાર્યક્રમમાં લોક ભાગીદારી
ગામોનું નવનિર્માણ
આપેલ તમામ
સત્તાનું લોકશાહી વિકેન્દ્રીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
રાજય સરકારે પંચવટી યોજના કયારથી અમલમાં મુકી છે ?

26 જાન્યુઆરી, 2005
11 સપ્ટેમ્બર, 2004
2 ઓક્ટોબર, 2001
15 ઓગષ્ટ, 2006

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP