GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘પ્રગટ’ શબ્દનો વિરૂદ્ધાર્થી શબ્દ નીચેનામાંથી કયો છે ?

જાણીતો
જાહેર
પ્રચ્છન્ન
ખુલ્લું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘કરણઘેલો' ના રચયિતા ___ છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
વિનોદ ભટ્ટ
નરસિંહ મહેતા
નંદશંકર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP