GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ સભા નિયમિત રીતે મળે તેની કાળજી કોણે લેવાની છે ?

જિલ્લા વિકાસ અધિકારી
તાલુકા વિકાસ અધિકારી
તલાટી કમ મંત્રી
સરપંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
તીર્થગ્રામ યોજનાના ઉદ્દેશ્યોમાં કોનો સમાવેશ થતો નથી ?

તીર્થધામોનું જતન
ભાઈચારાની ભાવના
સામૂહિક એખલાસ
ધોરણ – 7 સુધીનું શિક્ષણનું પ્રમાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘કરણઘેલો' ના રચયિતા ___ છે ?

નંદશંકર મહેતા
ગોવર્ધનરામ ત્રિપાઠી
નરસિંહ મહેતા
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
જિલ્લા સમકારી નિધીમાંથી ગ્રામ પંચાયતને કેટલું અનુદાન મળે છે ?

મહેસૂલી આવકના 7.5 ટકા
મહેસૂલી આવકના 3.5 ટકા
મહેસૂલી આવકના 5 ટકા
મહેસૂલી આવકના 75 ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP