GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયત કયો વેરો લાદી શકતી નથી ?

ગામમાં દાખલ થતા વાહનો, પ્રાણીઓ ઉપરનો ટોલ
જકાત વેરો
ગટર વેરો
મકાન વેરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘કરણઘેલો' ના રચયિતા ___ છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
નંદશંકર મહેતા
વિનોદ ભટ્ટ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP