GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ?

કાકાસાહેબ કાલેલકર
ચંદ્રવદન ચી. મહેતા
જયંત પાઠક
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ભારતનો પ્રમાણસમય એટલે ___

82.5° પશ્ચિમ રેખાંશ
83.5° પશ્ચિમ રેખાંશ
82.5° પૂર્વ રેખાંશ
83.5° પૂર્વ રેખાંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
છેલ્લા સુધારા મુજબ પંચાયતના ત્રણ સ્તરમાં કઈ પંચાયતનો સમાવેશ થતો નથી ?

નગર પંચાયત
ગ્રામ પંચાયત
તાલુકા પંચાયત
જિલ્લા પંચાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP