GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' કોની ઉક્તિ છે ?

કલાપી
દલપતરામ
ઉમાશંકર જોશી
સુંદરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
'માનવ અર્થશાસ્ત્ર'ના લેખક કોણ છે ?

કાર્લ માર્ક્સ
એમ.એન.રાય
નરહરિ પરિખ
કીશોરલાલ મશરુવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
રાજય સરકારે ગ્રામ સુખાકારીનો કાર્યક્રમ કયારથી અમલમાં મુકેલ છે ?

1 મે, 1998
26 જાન્યુઆરી, 2001
15 ઓગસ્ટ, 1998
24 જાન્યુઆરી, 1999

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP