GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયતની બેઠકનું સ્થળ, સમય કોણ નકકી કરે છે ?

તલાટી કમ મંત્રી
સરપંચ
ઉપસરપંચ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘કરણઘેલો' ના રચયિતા ___ છે ?

નંદશંકર મહેતા
ગોવર્ધનરામ ત્રિપાઠી
નરસિંહ મહેતા
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
જિલ્લા પંચાયતો કયા અધિનિયમ હેઠળ કાર્યો કરે છે ?

મુંબઈ વિલેજ એકટ, 1920
વિલેજ એકટ, 1963
ગુજરાત પંચાયત અધિનિયમ, 1961
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP