GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કારાચાર્યે લખેલ પુસ્તકનું નામ ___ છે.

લીલાવતી ગણિત
અષ્ટાંગહૃદય
પંચસિદ્ધાંતિકા
બ્રહ્મસિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયતના સભ્યોની સંખ્યા કેટલી રાખવામાં આવે છે ?

7 થી 12
5 થી 12
7 થી 15
વોર્ડની સંખ્યા જેટલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગુજરાત રાજય અલગ થયું ત્યારે સૌ પ્રથમ સચિવાલય કયાં બનાવ્યું હતું ?

આંબાવાડી
ભદ્ર
મણિનગર
સિવિલ હોસ્પિટલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP