GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કારાચાર્યે લખેલ પુસ્તકનું નામ ___ છે. બ્રહ્મસિદ્ધાંત અષ્ટાંગહૃદય પંચસિદ્ધાંતિકા લીલાવતી ગણિત બ્રહ્મસિદ્ધાંત અષ્ટાંગહૃદય પંચસિદ્ધાંતિકા લીલાવતી ગણિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) At present, she is not going ___ library. up to at on up to at on ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગુજરાતી સાહિત્ય અકાદમીનું મુખપત્ર ___ છે. પરબ નવજીવન શબ્દસૃષ્ટિ ગોવાળ પરબ નવજીવન શબ્દસૃષ્ટિ ગોવાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) પંચાયતી રાજનો ઉદ્દેશ્ય કયો છે ? આપેલ તમામ સત્તાનું લોકશાહી વિકેન્દ્રીકરણ ગામોનું નવનિર્માણ ગ્રામ વિકાસ કાર્યક્રમમાં લોક ભાગીદારી આપેલ તમામ સત્તાનું લોકશાહી વિકેન્દ્રીકરણ ગામોનું નવનિર્માણ ગ્રામ વિકાસ કાર્યક્રમમાં લોક ભાગીદારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચેનામાંથી કોણ જાણીતા નિબંધકાર છે ? કાકાસાહેબ કાલેલકર રાવજી પટેલ મકરંદ દવે હરીષ મિનાશ્રુ કાકાસાહેબ કાલેલકર રાવજી પટેલ મકરંદ દવે હરીષ મિનાશ્રુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ? ચંદ્રકાન્ત બક્ષી કિશોરસિંહ સોલંકી રઘુવીર ચૌધરી નીતિન વડગામા ચંદ્રકાન્ત બક્ષી કિશોરસિંહ સોલંકી રઘુવીર ચૌધરી નીતિન વડગામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP