GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘કરણઘેલો' ના રચયિતા ___ છે ?

નંદશંકર મહેતા
નરસિંહ મહેતા
વિનોદ ભટ્ટ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
જિલ્લા પંચાયતની કઈ સમિતિ સામેની અપીલ જિલ્લા પંચાયતની અપીલ સમિતિમાં થઈ શકતી નથી ?

સામાજિક ન્યાય
આરોગ્ય
શિક્ષણ
કારોબારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ?

રઘુવીર ચૌધરી
નીતિન વડગામા
કિશોરસિંહ સોલંકી
ચંદ્રકાન્ત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP