GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ___ હતા.

ડો. રાધાકૃષ્ણન
ડો. રાજેન્દ્રપ્રસાદ
ડો. હમિદ અન્સારી
ડો. ઝાકિર હૂસેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
'જનનીની જોડ સખી નહિ ઝડે રે લોલ' - આ પંક્તિ કયા કવિની છે ?

ખબરદાર
કલાપી
કવિ બોટાદકર
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP