GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
કોસ્ફેટ કલ્ચર જૈવિક ખાતર શું કામ કરે છે ?

જમીનમાં રહેલ બેક્ટેરિયા નાશ કરે છે.
જમીનમાં રહેલ ફૂગ નાશ કરવાનું કામ કરે છે.
દ્રાવ્ય ફોસ્ફરસને અદ્રાવ્ય કરવાનું કામ કરે છે.
અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય કરવાનું કામ કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
'તેલ જોવું ને તેલની ધાર જોવી.' - કહેવતનો અર્થ શોધો.

આફત કે મુશ્કેલી પહેલાં અગમચેતી વાપરવી.
કોઈ પણ કાર્ય સમજી વિચારીને કરવું
ખાનગી વાત જાહેર ન કરવી.
ઈચ્છા હોય તો કાર્ય સિદ્ધ થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP