GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
પરંપરાગત ખેત ઓજાર 'સીડ-ડ્રિલ'નું કાર્ય શું છે ?

જમીન ખેડવાનું
બીજની વાવણી કરવાનું
જમીન સમથળ કરવાનું
ખાતર મિશ્ર કરવાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
'કુલેન્દુ' કોનું તખલ્લુસ છે ?

હરેશ ધોળકિયા
કનૈયાલાલ મુનશી
ચુનીલાલ મડિયા
જયંત ખત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
મોગલ શાસન દરમ્યાન સંત તુલસીદાસે રચના કરેલ ગ્રંથોમાં નીચેના પૈકી કયો જવાબ ખોટો છે ?

રામચરિત માનસ
ભાનુચન્દ્ર ચરિત
વિનયપત્રિકા
દોહાવલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
કોઈ શાળામાં એક વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ ચર્ચા કરે છે જેમાં નીચેનાં પૈકી કોણ સાચું બોલે છે ?
શ્રેયાઃ ભાસ્કરાચાર્યે “લીલાવતી ગણિત'' નામનો ગ્રંથ લખ્યો તથા સરવાળા અને બાદબાકીનું સંશોધન પણ કર્યું હતું.
યશ : દશાંશ પદ્ધતિના શોધક બોધાયન હતા.
માનસી : આર્યભટ્ટને “ગણિતશાસ્રના પિતા” તરીકે ઓળખવામાં આવે છે.
હાર્દ : શૂન્ય (0) ની શોધ ભારતના આર્યભટ્ટે કરી હતી.

શ્રેયા, યશ અને માનસી
શ્રેયા, માનસી અને હાર્દ
યશ અને માનસી
હાર્દ અને યશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP