બાયોલોજી (Biology) કયા સમુદાયનાં પ્રાણીઓ બંધ પરિવહનતંત્ર ધરાવે છે ? સરીસૃપ ઊભયજીવી આપેલ તમામ નુપૂરક સરીસૃપ ઊભયજીવી આપેલ તમામ નુપૂરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જો ડુંગળીના મૂલાગ્ર આપવામાં આવે અને રંગસૂત્રની ગણતરી કરો. એમ કહેવામાં આવે, તો નીચે પૈકી કઈ અવસ્થામાં જઈ શકશે. પૂર્વાવસ્થા ભાજનોત્તરાવસ્થા ભાજનાન્તિમાવસ્થા ભાજનાવસ્થા પૂર્વાવસ્થા ભાજનોત્તરાવસ્થા ભાજનાન્તિમાવસ્થા ભાજનાવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌપ્રથમ ત્રિગર્ભર્તરીય અને દેહકોષ્ઠનો અભાવ હોય તેવો સમુદાય કયો છે ? નુપૂરક સંધિપાદ મૃદુકાય પૃથુકૃમિ નુપૂરક સંધિપાદ મૃદુકાય પૃથુકૃમિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) દ્વિઅંગી વનસ્પતિનું વિશિષ્ટ લક્ષણ કયું છે ? એકાંતરજનન બીજાણુ ઉત્પન્ન કરવા મૂળનો અભાવ વાહકપેશી ગેરહાજર એકાંતરજનન બીજાણુ ઉત્પન્ન કરવા મૂળનો અભાવ વાહકપેશી ગેરહાજર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણને અંતે કેટલા કોષ સર્જાય ? 2 1 8 4 2 1 8 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મજ્જાપડ માટે અસત્ય વિધાન જણાવો. ઊર્મિવેગને આજુબાજુ પ્રસરતો અટકાવે છે. તે વાહક પડની રચના કરે છે. તે લિપિડનો બનેલો છે. ચેતાતંતુની આસપાસ આવેલું છે. ઊર્મિવેગને આજુબાજુ પ્રસરતો અટકાવે છે. તે વાહક પડની રચના કરે છે. તે લિપિડનો બનેલો છે. ચેતાતંતુની આસપાસ આવેલું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP