બાયોલોજી (Biology)
જો પ્રાણીના શરીરને કોઈ એક ધરીએ બે સરખા ડાબા અને જમણા ભાગમાં વિભાજિત કરે તો તેને શું કહે છે ?

અસમમિતિ
દ્વિપાર્શ્વ સમમિતિ
એક પણ નહીં
અરીય સમમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મૃત્યુ અર્થપૂર્ણ ઘટના છે. કારણ કે.....

સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે.
નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે.
સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે પૈકી હેડસોઝ શર્કરાના એકમમાંથી કયું ઘટક નથી બનતું ?

ગ્લાયકોજન
સુક્રોઝ
ઈન્સ્યુલિન
સ્ટાર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
જો ડુંગળીના મૂલાગ્ર આપવામાં આવે અને રંગસૂત્રની ગણતરી કરો. એમ કહેવામાં આવે, તો નીચે પૈકી કઈ અવસ્થામાં જઈ શકશે.

પૂર્વાવસ્થા
ભાજનોત્તરાવસ્થા
ભાજનાન્તિમાવસ્થા
ભાજનાવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP