ભારતનું બંધારણ (Constitution Of India)
લઘુમતીઓને બંધારણનો અનુચ્છેદ 30 શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર આપે છે તેનો આધાર

ધર્મ અને સંસ્કૃતિ છે
ધર્મ અને ભાષા છે
ધર્મ અને જાતિ છે
સંસ્કૃતિ અને ભાષા છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા અનુચ્છેદમાં એડવોકેટ જનરલના વિશેષ અધિકારો દર્શાવવામાં આવ્યા છે ?

અનુચ્છેદ 88
અનુચ્છેદ 166
અનુચ્છેદ 177
અનુચ્છેદ 188

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાન દ્વારા સંઘની પ્રબંધક સત્તાઓ (Executive Power) કોને આપવામાં આવી છે ?

વડાપ્રધાન
ઉપરાષ્ટ્રપતિ
મંત્રીઓ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ-251
આર્ટિકલ-96
આર્ટિકલ-330
આર્ટિકલ-128(ક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની સંવિધાન સભામાં નીચેના પૈકી કયા પક્ષનું પ્રતિનિધિત્વ ન હતું ?

સામ્યવાદી પક્ષ
હિંદુ મહાસભા
અનુસૂચિત જાતિ સંઘ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણસભાની સંઘ બંધારણ કમિટી (Union Constitution Committee) ના અધ્યક્ષ નીચેના પૈકી કોણ હતા ?

બી. આર. આંબેડકર
આપેલ પૈકી કોઈ નહીં
જે. બી. કૃપલાણી
અલ્લાદિ કૃષ્ણસ્વામી ઐયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP