ભારતનું બંધારણ (Constitution Of India)
લઘુમતીઓને બંધારણનો અનુચ્છેદ 30 શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર આપે છે તેનો આધાર

ધર્મ અને સંસ્કૃતિ છે
ધર્મ અને જાતિ છે
સંસ્કૃતિ અને ભાષા છે
ધર્મ અને ભાષા છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં લોકાયુકત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ?

જયપ્રકાશ નારાયણ
લક્ષ્મીમલ સિંઘવી
મહાત્મા ગાંધી
બાબાસાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો ?

જયપ્રકાશ નારાયણ
દયાનંદ સરસ્વતી
મહાત્મા ગાંધી
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP