Gujarat Police Constable Practice MCQ
લસણની લાક્ષણિક ગંધનું કારણ શુંછે?

એસિટિક સંયોજન
ક્લોરો સંયોજન
સલ્ફર સંયોજન
ફ્લુઓરિન સંયોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
એક અનાથાશ્રમમાં 275 વ્યક્તિઓ માટે 40 દિવસ ચાલે તેટલું ખાદ્યાન્ન છે. જો 16 દિવસ પછી 125 વ્યક્તિઓ અનાથાશ્રમ માંથી જતી રહેતો હવેઆ ખાદ્યાન્ન વધુ કેટલા દિવસ ચાલી શકે?

24 દિવસ
20 દિવસ
44 દિવસ
36 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારત અને કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય નેવલ યુદ્ધ અભ્યાસ ‘સમુદ્ર શક્તિ’નું આયોજન થયું હતું ?

ઈન્ડોનેશિયા
દક્ષિણ કોરિયા
થાઈલેન્ડ
ઉત્તર કોરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP