Gujarat Police Constable Practice MCQ Part - 2
નિગૃહણીય ગુનો (Cognizable Offence) એટલે___

જે ગુનામાં પોલીસ વગર વોરંટ ધરપકડ કરી શકે તે
જે ગુનામાં પોલીસ વોરંટ હોય તો જ ધરપકડ કરી શકે તે
ગંભીર પ્રકારના ગુના
દીવાની પ્રકારના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
‘કાલાન્ત કવિ’ તરીકે જાણીતા બાલશંકર કંથારીયાનું શિખરિણી છંદમાં લખાયેલ આત્મલક્ષી કાવ્ય કયું છે ?

કવિલોક
કાલાંત નાટક
કલપંત કવિ
મારી હૃદયવિણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP