Gujarat Police Constable Practice MCQ Part - 2
ખિલાફત આંદોલન કોણે શરૂ કર્યુ હતું?

લોકમાન્ય ટિળકે
અલીભાઈઓએ
મહાત્મા ગાંધીજીએ
દાદાભાઈ નવરોજીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ચોથી સદીમાં આર્યુવેદમાં વાઢકાપ પદ્ધતિનો ઉપયોગ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા.

બ્રહ્મગુપ્ત
નાગાર્જુન
ચરક
સુશ્રુત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
જોડકા જોડો
(1) પ્રેમાનંદ
(2) બ.ક.ઠાકોર
(3) સ્નેહરશ્મિ
(4) ગિજુભાઈ બધેકા
(A) બાળ સાહિત્ય
(B) આખ્યાન
(C) સોનેટ
(D) હાઈકુ

1-C, 2-B, 3-D, 4-A
1-A, 2-B, 3-C, 4-D
1-D, 2-B, 3-C, 4-A
1-B, 2-C, 3-D, 4-A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
કઇ કોર્ટ પોતાની અંતર્ગત સતાના ઉપયોગથી FIR રદ કરી શકશે ?

ડિસ્ટ્રિક્ટ કોર્ટ
એક પણ નહી
જ્યુડીશિયલ કોર્ટ
હાઇકોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP