Gujarat Police Constable Practice MCQ Part - 2 સરદાર સરોવર બંધની ઉંચાઈ કેટલા મીટર કરવામાં આવી છે ? 127 મીટર 130 મીટર 121 મીટર 138 મીટર 127 મીટર 130 મીટર 121 મીટર 138 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતી ભાષાના શિરમોર સમો “રણજીતરામ સુવર્ણચંદ્રક" સૌપ્રથમ કયાં સાહિત્યકાર ને એનાયત કરવામાં આવ્યો હતો ? ઉમાશંકર જોશી ઝવેરચંદ મેધાણી ચુનીલાલ મડિયા રણજીતરામ મહેતા ઉમાશંકર જોશી ઝવેરચંદ મેધાણી ચુનીલાલ મડિયા રણજીતરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ધ્વનિનાં મોજાં નીચેનામાંથી શામાં પ્રસરણ પામતાં નથી ? તેલ ઘન શૂન્યાવકાશ હાઈડ્રોજન તેલ ઘન શૂન્યાવકાશ હાઈડ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ફોજદારી કાર્ય પધ્ધતિ અધિનિયમ 1973ની ધારા 144-આધીન પસાર કરવામાં આવેલ હુકમ - અર્ધ વહીવટી પ્રકારનો છે. ન્યાયિક પ્રકારનો છે. અર્ધ ન્યાયિક પ્રકારનો છે. વહીવટી પ્રકારનો છે. અર્ધ વહીવટી પ્રકારનો છે. ન્યાયિક પ્રકારનો છે. અર્ધ ન્યાયિક પ્રકારનો છે. વહીવટી પ્રકારનો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સંત કબીરના ગુરુ કોણ હતા ? રામાનંદ શેખ સલીમ ચિસ્તી રામાનુજાચાર્ય અમીર ખુશરો રામાનંદ શેખ સલીમ ચિસ્તી રામાનુજાચાર્ય અમીર ખુશરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્રબિંદુ કયું છે ? માનવીનું ધાર્મિક જીવન માનવીના નૈતિક મૂલ્યો માનવીનું સમાજ જીવન માનવીનું કૌટુંબિક સામંજસ્ય માનવીનું ધાર્મિક જીવન માનવીના નૈતિક મૂલ્યો માનવીનું સમાજ જીવન માનવીનું કૌટુંબિક સામંજસ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP