Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતી ભાષાના શિરમોર સમો “રણજીતરામ સુવર્ણચંદ્રક" સૌપ્રથમ કયાં સાહિત્યકાર ને એનાયત કરવામાં આવ્યો હતો ?

ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેધાણી
ચુનીલાલ મડિયા
રણજીતરામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ફોજદારી કાર્ય પધ્ધતિ અધિનિયમ 1973ની ધારા 144-આધીન પસાર કરવામાં આવેલ હુકમ -

અર્ધ વહીવટી પ્રકારનો છે.
ન્યાયિક પ્રકારનો છે.
અર્ધ ન્યાયિક પ્રકારનો છે.
વહીવટી પ્રકારનો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
સંત કબીરના ગુરુ કોણ હતા ?

રામાનંદ
શેખ સલીમ ચિસ્તી
રામાનુજાચાર્ય
અમીર ખુશરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્રબિંદુ કયું છે ?

માનવીનું ધાર્મિક જીવન
માનવીના નૈતિક મૂલ્યો
માનવીનું સમાજ જીવન
માનવીનું કૌટુંબિક સામંજસ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP