Gujarat Police Constable Practice MCQ Part - 2
આગ બૂઝાવવા માટે કયો વાયુ ઉપયોગમાં લેવાય છે?

કાર્બન મોનોક્સાઈડ
આપેલ પૈકી એક પણ નહીં
કાર્બન ડાયોક્સાઈડ
એમોનિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતમાં વડોદરા ખાતે મનોવૈજ્ઞાનિક હોસ્પીટલ કોણે બંધાવી હતી ?

સયાજીરાવ ગાયકવાડ–ત્રીજા
પ્રતાપસિંહ ગાયકવાડ
ચિરન્મય વાસુકી
બી.એમ. મલબારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નરસિંહ મહેતાની કથા સાથે સંકળાયેલ ગોપનાથ મહાદેવ મંદિર કયા જિલ્લામાં આવેલ છે ?

દ્વારકા
જૂનાગઢ
પોરબંદર
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
મગજના કયા ભાગમાં શ્વસન અને હ્રદયના ધબકવાની ક્રિયા પર નિયંત્રણ રાખવાનાં કેન્દ્રો આવેલાં છે ?

પશ્વ મગજ
મધ્ય મગજ
નાનું મગજ
અગ્ર મગજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP