Gujarat Police Constable Practice MCQ Part - 2
હિદુ ધર્મમાં લોકોને પુનઃ દિક્ષીત કરવાના ઉદ્દેશ્યથી સ્વામી દયાનંદ સરસ્વતીએ કયુ આંદોલન ચલાવ્યું ?

દલબદલ ચળવળ
ધાર્મિક ચળવળ
શુધ્ધી ચળવળ
ધર્માંતર ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
કઈ વ્યક્તિ દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે?

સુભાષચંદ્ર બોઝ
મહાદેવભાઈ દેસાઈ
મૌલાના આઝાદ
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
‘દીવામાં તેલનું ઉપર ચડવું’ – એના માટે નીચેનામાંથી કયું વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે ?

ફલોટેશનનો નિયમ
શ્યાનતા
કેશાકર્ષણ
પૃષ્ઠ તણાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતના કયા રાજવીને અહિંસાપ્રેમી સમ્રાટ અશોક સાથે સરખાવવામાં આવે છે?

ભીમદેવ સોલંકીને
કુમારપાળને
વનરાજ ચાવડાને
સિદ્ધરાજ સોલંકીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP