Gujarat Police Constable Practice MCQ Part - 2
હિદુ ધર્મમાં લોકોને પુનઃ દિક્ષીત કરવાના ઉદ્દેશ્યથી સ્વામી દયાનંદ સરસ્વતીએ કયુ આંદોલન ચલાવ્યું ?

ધર્માંતર ચળવળ
શુધ્ધી ચળવળ
ધાર્મિક ચળવળ
દલબદલ ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ક્યાં લગ્ન પ્રકારમાં પુરુષને એકસાથે એક થી વધુ પત્નીઓ હોય છે ?

એક પણ નહિ
ભાતૂક બહુપતિત્વ લગ્ન
બહુપત્નિત્વ લગ્ન
બહુપતિત્વ લગ્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ખૂનનું દરેક કાર્ય સાપરાધ મનુષ્યવધ હોય છે. આ વિધાન-

આપેલ પૈકી એક પણ નહીં
ખોટું છે.
અંશત: સાચું છે.
સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP