Gujarat Police Constable Practice MCQ Part - 2
હિદુ ધર્મમાં લોકોને પુનઃ દિક્ષીત કરવાના ઉદ્દેશ્યથી સ્વામી દયાનંદ સરસ્વતીએ કયુ આંદોલન ચલાવ્યું ?

શુધ્ધી ચળવળ
ધર્માંતર ચળવળ
ધાર્મિક ચળવળ
દલબદલ ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
બાળઅપરાધીઓને કઈ જગ્યાએ સુરક્ષિત રાખવાનું હોય છે?

બોસ્ટલ શાળામાં
રીમાન્ડ હોમ
પાલકગૃહ
પ્રોબેશનમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP