Gujarat Police Constable Practice MCQ Part - 2
એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જાહેર સુલેહ-શાંતિ જાળવણી માટે ક્યારે જામીનગીરી માગી શકશે ?

આપેલ તમામ
પોતાની સુલેહ-શાંતિનાં હિતમાં જણાતું હોય
બીજી કોઈ રીતે માહિતી મળી હોય
પોલીસ અધિકારીના રિપોર્ટ પરથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
આણંદમાં શિક્ષણરૂપી સ્થંભ ગણાતી એવી વલ્લભવિધાનગરની સ્થાપના કરનાર કોણ હતું ?

ભાઇ ઝવેરભાઇ
ભાઇલાલ
ભાઇકાકા
ભાઇ નરસિંહલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
‘દીવામાં તેલનું ઉપર ચડવું’ – એના માટે નીચેનામાંથી કયું વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે ?

પૃષ્ઠ તણાવ
શ્યાનતા
કેશાકર્ષણ
ફલોટેશનનો નિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP