Gujarat Police Constable Practice MCQ Part - 2
સંત શિરોમણી શ્રી ગોપાલાનંદ બાપુનું 118 વર્ષની વયે નિધન થયું છે....તેમનો આશ્રમ ગુજરાતમાં કયાં આવેલો છે ?

બિલખા
સાયલા
પીપળી
મહુવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
સી.આર.પી.સી. ની કલમ-195 મુજબ કોના તિરસ્કાર દ્વારા થઇ શકશે ?

જાહેર સેવક
જાહેર નોકર
રાજનૈતિક નેતા
સરકારી કામદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
બેરોમીટર પારો ધીરે-ધીરે નીચે ઉતરતા ___ ની સંભાવના દર્શાવે છે.

સાફ દીવસ
આપેલ પૈકી એક પણ નહીં
વરસાદ
વાદળછાયું વાતાવરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP