GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) માર્ચ : 31 : : ઓગષ્ટ : ? 29 30 31 28 29 30 31 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ગુજરાતના પનોતા પુત્ર ડૉ. એચ. એલ. ત્રિવેદી તાજેતરમાં અવસાન પામ્યા તેઓ વિશ્વમાં કયા રોગની સારવાર માટે પ્રખ્યાત હતા ? મગજની સર્જરી હૃદયરોગ ચામડીના રોગ કિડની મગજની સર્જરી હૃદયરોગ ચામડીના રોગ કિડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) કોઈ વસ્તુનો નફા-જથ્થાનો ગુણોત્તર 0.6 હોય અને નફો રૂ. 9,000 હોય તો સલામતીના ગાળાની રકમ ___ થશે. રૂ. 5,400 રૂ. 15,000 રૂ. 3,600 રૂ. 22,500 રૂ. 5,400 રૂ. 15,000 રૂ. 3,600 રૂ. 22,500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) મૌર્યકાળમાં ગુજરાતની રાજધાની કઈ હતી ? પ્રભાસ પાટણ વલ્લભીપુર ગિરિનગર તારાવતી પ્રભાસ પાટણ વલ્લભીપુર ગિરિનગર તારાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) જો ઉપાર ખરીદી રૂ. 15,00,000 હોય, સરેરાશ વેપારી દેવાં રૂ. 3,00,000ના હોય તો લેણદારને નાણાં ચૂકવણીની મુદતના દિવસો કેટલા થશે ? 72 દિવસો 61 દિવસો 90 દિવસો 73 દિવસો 72 દિવસો 61 દિવસો 90 દિવસો 73 દિવસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ફિલીપ કોટલર ‘પેદાશ'ની વ્યાખ્યા નીચે પૈકીની એક રીતે આપે છે. પેદાશ એટલે વાજબી ભાવે ઉત્તમ ભૌતિક વસ્તુ પેદાશ એટલે ઉત્તમ ગુણવત્તાનું સર્જન પેદાશ એ ગુણધર્મોનો સરવાળો છે. પેદાશ એટલે સંતોષ જથ્થાનો સરવાળો પેદાશ એટલે વાજબી ભાવે ઉત્તમ ભૌતિક વસ્તુ પેદાશ એટલે ઉત્તમ ગુણવત્તાનું સર્જન પેદાશ એ ગુણધર્મોનો સરવાળો છે. પેદાશ એટલે સંતોષ જથ્થાનો સરવાળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP