GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
ગુજરાતના પનોતા પુત્ર ડૉ. એચ. એલ. ત્રિવેદી તાજેતરમાં અવસાન પામ્યા તેઓ વિશ્વમાં કયા રોગની સારવાર માટે પ્રખ્યાત હતા ?

મગજની સર્જરી
હૃદયરોગ
ચામડીના રોગ
કિડની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
કોઈ વસ્તુનો નફા-જથ્થાનો ગુણોત્તર 0.6 હોય અને નફો રૂ. 9,000 હોય તો સલામતીના ગાળાની રકમ ___ થશે.

રૂ. 5,400
રૂ. 15,000
રૂ. 3,600
રૂ. 22,500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
જો ઉપાર ખરીદી રૂ. 15,00,000 હોય, સરેરાશ વેપારી દેવાં રૂ. 3,00,000ના હોય તો લેણદારને નાણાં ચૂકવણીની મુદતના દિવસો કેટલા થશે ?

72 દિવસો
61 દિવસો
90 દિવસો
73 દિવસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
ફિલીપ કોટલર ‘પેદાશ'ની વ્યાખ્યા નીચે પૈકીની એક રીતે આપે છે.

પેદાશ એટલે વાજબી ભાવે ઉત્તમ ભૌતિક વસ્તુ
પેદાશ એટલે ઉત્તમ ગુણવત્તાનું સર્જન
પેદાશ એ ગુણધર્મોનો સરવાળો છે.
પેદાશ એટલે સંતોષ જથ્થાનો સરવાળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP