GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
સંચાલનના સંદર્ભમાં નાણાંકીય ઉત્તેજનનો સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો હતો ?

ર્જ્યોજ આર. ટેરી
પીટર એફ. ડ્રકર
હેનરી ફિયોલ
ફેડરિક ટેલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
નીચેનામાંથી માલની સોંપણીની (Delivery) કઈ રીતે વેચાણ કરાર માટે માન્ય ગણાય ?

આપેલ તમામ
પ્રતિકાત્મક સોંપણી (Symbolic Delivery)
પ્રલક્ષિત સોંપણી (Constructive Delivery)
વાસ્તવિક સોંપણી (Actual Delivery)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP