સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
તા. 31-3-2018ના રોજ પા.સ.માં મકાન પર ઘસારાની જોગવાઈ ₹ 2,80,000 છે. વર્ષ દરમિયાન ₹ 1,00,000ની મૂ.કિં.નું મકાન જેના પર ભેગો થયેલો ઘસારો ₹ 60,000 છે તે ₹ 20,000ની કિંમતે વેચી નાખવામાં આવ્યું હતું. ₹ 80,000 ઘસારો ચાલુ વર્ષ દરમિયાન ન.નુ.ખાતે ઉધારાય છે. તો તા.31-3-2019 ના રોજ પા.સ.માં મકાન પર ઘસારાની જોગવાઈ ખાતે કેટલી રકમ હશે ?

₹ 5,00,000
₹ 2,00,000
₹ 4,00,000
₹ 3,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભા.હિ.ધો.નં. 14 મુજબ ચોખ્ખી મિલ્કતો નક્કી કરતી વખતે જૂની કંપની (ધંધો વેચનાર)ના ડિબેન્ચરની રકમ માટે શું થાય છે ?

આ રકમ ધ્યાનમાં જ નથી લેવાતી
શેરમૂડીમાંથી બાદ
ધંધાની મિલકતોમાંથી દેવાં તરીકે બાદ
જવાબદારીમાંથી બાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
માલ અને સેવા કર ___ સિદ્ધાંત આધારિત છે.

ઉપભોગ આધારિત
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
ઉદ્ભવ આધારિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઊંચું નાણાકીય લિવરેજ એટલે શું ?

સ્થિર ખર્ચનું વધુ પ્રમાણ
નાણાકીય ખર્ચનું ઓછું પ્રમાણ
સ્થિર ખર્ચનું ઓછું પ્રમાણ
નાણાંકીય ખર્ચનું વધુ પ્રમાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પાઘડીની ચકાસણી અને મૂલ્યાંકન માટે નીચેના પૈકી કયો મુદ્દો સુસંગત નથી.

આપેલ પૈકી એક પણ નહીં
પાઘડીની કિંમત ચુક્વવામાં આવી હોય ત્યારે પાઘડીની ખરીદી ધંધા માટે જ થઈ છે તેની ખાતરી કરવી જોઈએ.
પાઘડીની ખરીદીનો ખર્ચ મૂડી ખર્ચ ગણાતો નથી.
પાઘડી અદશ્ય મિલકત હોવાથી તેનું અસ્તિત્વ હોતું નથી, છતાં તેની ચોપડે થયેલી નોંધ તપાસવી જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP