Gujarat Police Constable Practice MCQ Part - 3
'લોકશાહીનો આત્મા બાહ્ય રીતે લાદી શકતો નથી એ તો અંતરમાંથી સ્ફુરવો જોઈએ.’ – કોણે ઉચ્ચારેલ વાક્ય છે ?

ડો.બી.આર. આંબેડકર
ક.મા.મુનશી
ગાંધીજી
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ઊજાલા ગુજરાતનો પ્રારંભ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કયાંથી કરવામાં આવ્યો ?

નવસારી
વડોદરા
ભરૂચ
દાહોદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ફતેહપુર સિકરી કયા રાજ્યમાં આવેલ છે ?

ઉત્તરપ્રદેશ
મધ્યપ્રદેશ
તમિલનાડુ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP